Site icon News Continuous Bureau | Mumbai

આસામમાં પ્રશાસને ત્રણ મદરેસા તોડી પાડી અને 37 શિક્ષકોની ધરપકડ- આ છે કારણ

News Continuous Bureau | Mumbai

આસામમાં(Assam) ગત એક મહિનાથી આતંકવાદી(Terrorist) વિરોધી કાર્યવાહી એ જોર પકડ્યું છે જે અંતર્ગત બોંગાઈ ગામ  વિસ્તારમાં (Bongai village area) આવેલી મસ્જિદ(Masjid) ને તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત આ મસ્જિદમાં કામ કરી રહેલા ૩૭ જેટલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. એક મહિના દરમિયાન આવી ત્રણ મદરેસાઓ તોડી પાડવામાં આવી છે.  સુરક્ષા એજન્સીઓને(security agencies) ઇનપુટ મળ્યા હતા કે આ મદરેસાઓનો  સંબંધ અલકાયદા આતંકવાદી(Al Qaeda terrorist) સંગઠન સાથે છે.  ત્યાર બાદ તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા હતા. આ તથ્યો સામે આવ્યા પછી સરકારે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી.  પ્રાપ્ત જાણકારી મુજબ આવનાર દિવસોમાં બીજા અનેક સંગઠનો નો પર્દાફાશ થઇ શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : તો પછી એક-બે દિવસ માંસાહાર ન કરો- ગુજરાત હાઈકોર્ટે યાચિકાકર્તાઓને ફટકાર્યા

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version