Site icon

પૂર્વ આરોગ્ય પ્રધાન નું મુખ્યમંત્રીને સૂચન : હવે નાઈટ કર્ફ્યુનો સમય આવી ગયો છે. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 માર્ચ 2021

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ આરોગ્યમંત્રી ડોક્ટર દિપક સાવંત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ કામ સોંપ્યું હતું. તેમને મુંબઇ શહેરના અલગ-અલગ વિસ્તારમાં સર્વે કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને સોંપવાનો હતો. હવે આ સર્વે પતિ ગયો છે. ડોક્ટર દિપક સાવંત પશ્ચિમ ઉપનગરમાં અંધેરી, મલાડ વગેરે વિસ્તારમાં ફર્યા હતા. તેમજ તેમણે આખા મુંબઈના અલગ અલગ વિસ્તારમાંથી આંકડાકીય માહિતી મેળવી હતી.

આ માહિતી મળી ગયા બાદ તેમણે મુખ્યમંત્રીને સૂચન કર્યું છે કે મુંબઈ શહેરમાં નાઇટલાઇફ ને બંધ કરવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું છે કે રાત્રે 9 થી 6:00 વાગ્યા સુધી મુંબઈ શહેરને બંધ કરવું જોઈએ. તો જ કોરોના કાબુમાં આવશે. 

દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં. તાજા આંકડા આવ્યા સામે. જાણો વિગત

જોકે તેમનો આ રિપોર્ટ મળ્યા બાદ મુખ્યમંત્રી અત્યાર સુધી કોઈ પગલા લીધા નથી. જોકે એવું માનવું યોગ્ય રહેશે કે ભવિષ્યમાં પણ મુખ્યમંત્રી કોઈ પગલાં નહીં લે. જો પરિસ્થિતિ ખરાબ થઇ તો મુખ્યમંત્રી આ રિપોર્ટ ઉપર અમલ કરી શકે છે.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version