Site icon

પૂર્વ આરોગ્ય પ્રધાન નું મુખ્યમંત્રીને સૂચન : હવે નાઈટ કર્ફ્યુનો સમય આવી ગયો છે. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 માર્ચ 2021

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ આરોગ્યમંત્રી ડોક્ટર દિપક સાવંત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ કામ સોંપ્યું હતું. તેમને મુંબઇ શહેરના અલગ-અલગ વિસ્તારમાં સર્વે કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને સોંપવાનો હતો. હવે આ સર્વે પતિ ગયો છે. ડોક્ટર દિપક સાવંત પશ્ચિમ ઉપનગરમાં અંધેરી, મલાડ વગેરે વિસ્તારમાં ફર્યા હતા. તેમજ તેમણે આખા મુંબઈના અલગ અલગ વિસ્તારમાંથી આંકડાકીય માહિતી મેળવી હતી.

આ માહિતી મળી ગયા બાદ તેમણે મુખ્યમંત્રીને સૂચન કર્યું છે કે મુંબઈ શહેરમાં નાઇટલાઇફ ને બંધ કરવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું છે કે રાત્રે 9 થી 6:00 વાગ્યા સુધી મુંબઈ શહેરને બંધ કરવું જોઈએ. તો જ કોરોના કાબુમાં આવશે. 

દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં. તાજા આંકડા આવ્યા સામે. જાણો વિગત

જોકે તેમનો આ રિપોર્ટ મળ્યા બાદ મુખ્યમંત્રી અત્યાર સુધી કોઈ પગલા લીધા નથી. જોકે એવું માનવું યોગ્ય રહેશે કે ભવિષ્યમાં પણ મુખ્યમંત્રી કોઈ પગલાં નહીં લે. જો પરિસ્થિતિ ખરાબ થઇ તો મુખ્યમંત્રી આ રિપોર્ટ ઉપર અમલ કરી શકે છે.

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version