Site icon News Continuous Bureau | Mumbai

‘મહારાષ્ટ્ર બંધ’ને મુંબઈમાં મિશ્ર પ્રતિસાદ, જ્યાં બંધ નથી ત્યાં શિવસૈનિકો જબરદસ્તી બંધ કરાવી રહ્યા છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 11 ઓક્ટોબર, 2021
સોમવાર
ઉત્તર પ્રદેશના લખીમપુરની ઘટનાના નિષેધમાં આજે મહારાષ્ટ્ર બંધ છે. દાદરમાં એમએલએ સદા સરવળકર શિવસૈનિકો સહિત મહારાષ્ટ્ર બંધના નિષેધમાં રસ્તે ઉતર્યા છે. દાદરના વ્યાપારીઓએ બંધને પ્રતિસાદ આપીને દુકાનો ખોલી નથી. તો જ્યાં દુકાનો બંધ નથી ત્યાં શિવસૈનિકો ધમકાવીને બંધ કરાવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

એક તરફ શિવસેનાના નેતાઓ કહે છે કે અમે બંધમાં સામેલ થવા લોકોને વિનંતી કરી છે તો બીજી બાજુ શિવસેનાના કાર્યકર્તાઓ રસ્તા પર લોકોને ધમકાવી રહ્યા છે. ચા ના બાંકડા પર તોડફોડ કરી રહ્યા છે.

 આજે સવારે ચેમ્બુરના ઘાટકોપર માહુલ લિંક રોડ પરની દુકાનોને શિવસેનાના કાર્યકરો દ્વારા જબરજસ્તી બંધ કરાવાઇ હતી.

Supreme Court Hearing શિવસેના કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઠાકરે જૂથની દલીલ ‘જો ધારાસભ્યો અપાત્ર થશે તો આગળ શું?’
Jharkhand student protest ઝારખંડ સરકાર વિદ્યાર્થીઓના આંદોલન આગળ ઝૂકી, આંદોલન સમેટાયું પણ હજુ ઉકેલવાના બાકી છે મહત્વના સવાલો
Monsoon active again મેઘરાજા ફરી મન મૂકીને વરસશે ૨૦ થી ૨૪ ઓગસ્ટ વચ્ચે આ રાજ્યોમાં ધબધબાટી બોલાવશે…
Anant Ambani Rescues Youth ૫ વર્ષથી તળાવમાં રહેવા મજબૂર હતો યુવક, અનંત અંબાણીએ કર્યું કંઈક એવું કે સૌ કોઈ કરી રહ્યા છે વખાણ
Exit mobile version