Site icon News Continuous Bureau | Mumbai

આનંદો! આ દિવસથી શિરડીમાં પ્રસાદાલય ભક્તો માટે ફરી ખુલ્લુ મુકાશે, જોકે કરવાનું રહેશે આ શરતોનું પાલન. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

કોરોના નિયંત્રણમાં આવતા જ શિરડીના સાઈબાબાના મંદિરને પણ ભક્તો માટે ખુલ્લુ મુકવામા આવ્યું હતું. જોકે ભક્તોને નિયંત્રિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો ભક્તો માટે હજી પ્રસાદાલાય ખુલ્લુ મુકાયુ નહોતું. જોકે હવે શિરડી મંદિરમાં આવતી કાલથી ભક્તો માટે પ્રસાદાલાય ખુલ્લુ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.

જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ આવતી કાલેથી તમામ ભક્તો માટે પ્રસાદાલાય ખુલ્લુ મુકવામાં આવશે. જોકે અહીં 50ટકા ક્ષમતાએ પ્રવેશનો પ્રવેશ આપવામાં આવશે. તો કોવિડ પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરવાનું પણ ફરજિયાત રહેશે. 

કોરોના વિદેશમાં ફેલાય છે પરંતુ ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની વધી રહી છે, જાણો કેમ?
 

અહીં ઉલ્લેખનીય છે કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ રાજય સરકારે ધીમે ધીમે રાજયના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી હતી. જેમાં શિરડીમાં અત્યાર સુધી ફક્ત ઓનલાઈન પાસ લઈને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ ચારેક દિવસ પહેલા જ મંદિરમાં પ્રતિદિન 10,000 ભક્તોને ઓફલાઈન મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેથી મંદિરોમાં હાલ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version