Site icon

મુંબઈ, થાણે તથા પાલઘરમાં નૈઋત્યના ચોમાસાનું આગમન જાણો વધુ વિગત …

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

નૈઋત્યનું ચોમાસું મુંબઈમાં બેસવાના પહેલા જ દિવસે વરસાદે મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. ભારતીય હવામાન ખાતાએ મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું સત્તાવાર બેસી ગયું હોવાની જાહેરાત કરી હતી. મુંબઈની સાથે જ થાણે તથા પાલઘરમાં પણ આજે સવારના ચોમાસું બેસી ગયું છે. મુંબઈ જોરદાર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું હવે મહારાષ્ટ્રમાં નાગપુર અને ગુજરાતમાં વલસાડ તરફ આગળ વધી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા બમણી થઈ; જાણો વિગતે

ત્યાંથી આગળ ભદ્રચાલમ તુલી તરફ આગળ વધશે. ચોમાસું બેસવા માટે વાતાવરણમાં અનુકુળ સંજોગો સર્જાયા હોવાથી મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ 2થી 3 દિવસમાં બેસી જશે એવો વર્તારો હવામાન ખાતાએ કર્યો છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version