Site icon

મુંબઈ, થાણે તથા પાલઘરમાં નૈઋત્યના ચોમાસાનું આગમન જાણો વધુ વિગત …

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

નૈઋત્યનું ચોમાસું મુંબઈમાં બેસવાના પહેલા જ દિવસે વરસાદે મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. ભારતીય હવામાન ખાતાએ મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું સત્તાવાર બેસી ગયું હોવાની જાહેરાત કરી હતી. મુંબઈની સાથે જ થાણે તથા પાલઘરમાં પણ આજે સવારના ચોમાસું બેસી ગયું છે. મુંબઈ જોરદાર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું હવે મહારાષ્ટ્રમાં નાગપુર અને ગુજરાતમાં વલસાડ તરફ આગળ વધી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા બમણી થઈ; જાણો વિગતે

ત્યાંથી આગળ ભદ્રચાલમ તુલી તરફ આગળ વધશે. ચોમાસું બેસવા માટે વાતાવરણમાં અનુકુળ સંજોગો સર્જાયા હોવાથી મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ 2થી 3 દિવસમાં બેસી જશે એવો વર્તારો હવામાન ખાતાએ કર્યો છે.

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version