Site icon

મુંબઈ, થાણે તથા પાલઘરમાં નૈઋત્યના ચોમાસાનું આગમન જાણો વધુ વિગત …

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

નૈઋત્યનું ચોમાસું મુંબઈમાં બેસવાના પહેલા જ દિવસે વરસાદે મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. ભારતીય હવામાન ખાતાએ મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું સત્તાવાર બેસી ગયું હોવાની જાહેરાત કરી હતી. મુંબઈની સાથે જ થાણે તથા પાલઘરમાં પણ આજે સવારના ચોમાસું બેસી ગયું છે. મુંબઈ જોરદાર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું હવે મહારાષ્ટ્રમાં નાગપુર અને ગુજરાતમાં વલસાડ તરફ આગળ વધી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા બમણી થઈ; જાણો વિગતે

ત્યાંથી આગળ ભદ્રચાલમ તુલી તરફ આગળ વધશે. ચોમાસું બેસવા માટે વાતાવરણમાં અનુકુળ સંજોગો સર્જાયા હોવાથી મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ 2થી 3 દિવસમાં બેસી જશે એવો વર્તારો હવામાન ખાતાએ કર્યો છે.

Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Exit mobile version