Site icon

ભારતે ચીનને બુદ્ધ આપ્યા છે, યુદ્ધ નથી આપ્યું:રામદાસ આઠવલે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 જુન 2020

કેન્દ્રીય રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેનું કહેવું છે કે ચીની વસ્તુ ની સાથે જ ભારતમાં ચાઇનીઝ ફૂડ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારત એ ભગવાન બુધ્ધનો, વિશ્વને શાંતિનો સંદેશ આપનાર દેશ છે, આ બૌદ્ધ ધર્મ સમગ્ર એશિયા, ચીન અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે, તેથી ભારતે ચીનને બુધ્ધ આપ્યું છે, યુદ્ધ નથી આપ્યું. અમારે યુદ્ધ નથી જોઈતું, પરંતુ જો ચીન યુદ્ધના ચક્કરમાં પડશે, તો ભારત ચીનને કાયમનો પાઠ ભણાવવાની શક્તિ ધરાવે છે

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે દ્વારા આ ચેતવણી, લદ્દાખના ગાલવાન ખાતે ચીની સૈનિકો સાથેની અથડામણમાં વીસ સૈનિકો માર્યા ગયા હતા જે માટે તેમને શ્રધ્ધાંજલી આપતી વેળા કહ્યું હતું.

વઘુમાં તેમણે કહ્યું કે ચીને 1962 માં ભારતને ધમકી આપી હતી. હવે આજે ભારતની સૈન્ય ખૂબ મજબૂત છે, અને તે ચીનને પાઠ ભણાવવાની શક્તિ ધરાવે છે. પરંતુ આપણે યુદ્ધમાં જવા માંગતા નથી. કારણકે ભારત શાંતિ અને અહિંસાના સિદ્ધાંતોમાં માને છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version