Site icon

છેલ્લા 7 વર્ષમાં 2.5 લાખ કરોડના બેંક ગોટાળાથી દેશને રોજનું 100 કરોડનું નુકસાન. માત્ર 5 રાજ્યોમાં જ 83 ટકા કેસ, સૌથી વધુ આ રાજ્યમાં

News Continuous Bureau | Mumbai

છેલ્લા સાત વર્ષમાં બેંક ફ્રોડને કારણે દેશને દરરોજ 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

આરબીઆઈના જણાવ્યા અનુસાર, દેશમાં બેંકિંગ છેતરપિંડીના 83 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાં છે. 

મહારાષ્ટ્ર તેમાં 50 ટકા સાથે ટોચ પર છે, જ્યારે દિલ્હી બીજા સ્થાને છે. તે પછી, સૌથી વધુ બેંકિંગ ફ્રોડ તેલંગાણા, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં છે.

ડેટા અનુસાર, 1 એપ્રિલ, 2015 થી 31 ડિસેમ્બર, 2021 સુધીમાં તમામ રાજ્યોમાં લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની બેંકિંગ છેતરપિંડી થઈ છે.

જો કે, નાણા મંત્રાલયનું કહેવું છે કે આવી ઘટનાઓની જાણ કરવા અને તેને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે. જેના કારણે દર વર્ષે બેંકિંગ છેતરપિંડીના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!! મહારાષ્ટ્રમાં અલ્પસંખ્યો માટે સ્વતંત્ર મેડિકલ કોલેજની સરકારે કરી જાહેરાત.. જાણો વિગતે

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version