Site icon

છેલ્લા 7 વર્ષમાં 2.5 લાખ કરોડના બેંક ગોટાળાથી દેશને રોજનું 100 કરોડનું નુકસાન. માત્ર 5 રાજ્યોમાં જ 83 ટકા કેસ, સૌથી વધુ આ રાજ્યમાં

News Continuous Bureau | Mumbai

છેલ્લા સાત વર્ષમાં બેંક ફ્રોડને કારણે દેશને દરરોજ 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

આરબીઆઈના જણાવ્યા અનુસાર, દેશમાં બેંકિંગ છેતરપિંડીના 83 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાં છે. 

મહારાષ્ટ્ર તેમાં 50 ટકા સાથે ટોચ પર છે, જ્યારે દિલ્હી બીજા સ્થાને છે. તે પછી, સૌથી વધુ બેંકિંગ ફ્રોડ તેલંગાણા, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં છે.

ડેટા અનુસાર, 1 એપ્રિલ, 2015 થી 31 ડિસેમ્બર, 2021 સુધીમાં તમામ રાજ્યોમાં લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની બેંકિંગ છેતરપિંડી થઈ છે.

જો કે, નાણા મંત્રાલયનું કહેવું છે કે આવી ઘટનાઓની જાણ કરવા અને તેને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે. જેના કારણે દર વર્ષે બેંકિંગ છેતરપિંડીના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!! મહારાષ્ટ્રમાં અલ્પસંખ્યો માટે સ્વતંત્ર મેડિકલ કોલેજની સરકારે કરી જાહેરાત.. જાણો વિગતે

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version