Site icon News Continuous Bureau | Mumbai

Indian Railways Updates: યાત્રાળુને થશે હેરાનગતિ, ઉત્તર મધ્ય રેલવે દ્વારા મહાકુંભ માટે ટ્રેનો આ તારીખથી થશે રદ, જાણો સમયપત્રક

Indian Railways Updates: 19 ફેબ્રુઆરીની અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Indian Railways Updates trains for Mahakumbh by North Central Railway will be cancelled from this date, know the schedule

Indian Railways Updates trains for Mahakumbh by North Central Railway will be cancelled from this date, know the schedule

News Continuous Bureau | Mumbai

Indian Railways Updates: ઉત્તર મધ્ય રેલવે ના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રેનોના સુગમ સંચાલનને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

1. 19 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
2. 21 ફેબ્રુઆરી 2025 ના રોજ બરૌની થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Russia Ukraine War Peace Deal : યુદ્ધ ખતમ કરવા તૈયાર થયા પુતિન, કહ્યું- તેમને જલ્દી જ મળીશ, યુક્રેન રાષ્ટ્રપતિએ ઉઠાવ્યો વાંધો..

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version