Site icon News Continuous Bureau | Mumbai

Indian Railways Updates: યાત્રાળુને થશે હેરાનગતિ, ઉત્તર મધ્ય રેલવે દ્વારા મહાકુંભ માટે ટ્રેનો આ તારીખથી થશે રદ, જાણો સમયપત્રક

Indian Railways Updates: 19 ફેબ્રુઆરીની અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Indian Railways Updates trains for Mahakumbh by North Central Railway will be cancelled from this date, know the schedule

Indian Railways Updates trains for Mahakumbh by North Central Railway will be cancelled from this date, know the schedule

News Continuous Bureau | Mumbai

Indian Railways Updates: ઉત્તર મધ્ય રેલવે ના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રેનોના સુગમ સંચાલનને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

1. 19 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
2. 21 ફેબ્રુઆરી 2025 ના રોજ બરૌની થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Russia Ukraine War Peace Deal : યુદ્ધ ખતમ કરવા તૈયાર થયા પુતિન, કહ્યું- તેમને જલ્દી જ મળીશ, યુક્રેન રાષ્ટ્રપતિએ ઉઠાવ્યો વાંધો..

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Bihar NDA Reservation Tussle અનામત મુદ્દે આમનેસામને જીતન રામ માંઝી અને ચિરાગ પાસવાન, રાજીનામાની માંગથી બિહાર એનડીએની રાજનીતિ ગરમાઈ..
Maharashtra SIR draft મહારાષ્ટ્રમાં SIR ડ્રાફ્ટ વોટર લિસ્ટ આજે જાહેર, ઘરે બેઠા નામ ચેક કરો
Kaushambi Firecracker Blast કૌશામ્બીના ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ, ૭ લોકોના મોત; અનેક મકાનો ધરાશાયી
Ankit Baliyan Murder Case અંકિત બાલિયાન મર્ડર કેસમાં મોટું એક્શન! જિમ બહાર હત્યાના ૫ જ દિવસમાં પોલીસે બે મુખ્ય શૂટરોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા
Exit mobile version