Site icon News Continuous Bureau | Mumbai

ઈન્દોરમાં રામનવમી પર મોટી દુર્ઘટના, મંદિરમાં વાવની છત ધરાશાયી, 25થી વધુ લોકો વાવમાં પડ્યા.. જુઓ વિડીયો

12 dead as roof of well collapses at city temple

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં છત ધરાશાયી, આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

  News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશમાં આજે રામ નવમી (રામ નવમી 2023)નો ઉત્સાહ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રામનવમીના દિવસે ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના થઈ છે. શહેરના સ્નેહ નગર પાસેના પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની કૂવાની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો કૂવામાં પડી ગયા છે. હાલ કૂવામાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 7 લોકોને રેસ્ક્યુ કરી બહાર નીકાળવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  મોનો રેલની સ્પીડ વધશે, મુસાફરો 10 ગણા વધશે, આટલા મેટ્રો અને રેલવે સ્ટેશનને જોડવાની યોજના..

Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Ketan Agarwal Murder Case Pune પરફેક્ટ મર્ડરનો પ્લાન ફ્લોપ! બહેનની એક શંકાએ ખોલી નાખી સિયા અને ચેતનની કરતૂત, જાણો કેતન હત્યાકાંડનું સત્ય
Ketan Agarwal Pune Murder Twist મૃત્યુના એ સંકેતો જે કેતન સમજી ન શક્યો! પુણેના બિઝનેસમેન મર્ડર કેસમાં કાવતરાખોરોની ખૌફનાક ચાલાકીઓનો પર્દાફાશ
Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Exit mobile version