Site icon

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતી નહીં જ થાય. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જૂના સાથી ભાજપ સાથે જોડાણ થવાની સંભાવનાને નકારી કાઢી છે.    

મહાગઠબંધન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઠાકરેએ પત્રકારોને કહ્યું, "હું હજી પણ અજિત પવાર અને બાળાસાહેબ થોરાટ સાથે બેઠો છું. હું ક્યાંય નથી જતો."  

Join Our WhatsApp Community

ભાજપ સાથે 30 વર્ષના રાજકીય ઇતિહાસનો ઉલ્લેખ કરતાં સીએમ ઠાકરેએ કહ્યું કે, "જ્યારે ભાજપ સાથે 30 વર્ષમાં કંઈ થયું ન હતું, ત્યારે હવે કોઈ સંભાવના નથી."

મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં અટકળો વચ્ચે, મુખ્યમંત્રીની ટિપ્પણીઓને નજીકના ભવિષ્યમાં ભાજપ સાથેના સંભવિત જોડાણની તમામ અટકળોને પૂર્ણવિરામ તરીકે જોવામાં આવી રહી છે.

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version