Site icon News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar Maharashtra visit: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે મહારાષ્ટ્રની લેશે મુલાકાત, સંભાજી નગરની એસબી કોલેજ ખાતે 65મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે

Jagdeep Dhankhar Maharashtra visit: ઉપરાષ્ટ્રપતિ 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે

Jagdeep Dhankhar Maharashtra visit Vice President Jagdeep Dhankhar will visit Maharashtra on this date

Jagdeep Dhankhar Maharashtra visit Vice President Jagdeep Dhankhar will visit Maharashtra on this date

News Continuous Bureau | Mumbai

  • ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
  • સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે

Jagdeep Dhankhar Maharashtra visit: ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ  આ દરમિયાન,  ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના 65મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: IAS vacancies: ગુજરાતને આ વર્ષે મળશે આટલા નવા IAS અધિકારીઓ, બજેટ સત્રમાં ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

તેમની મુલાકાતના ભાગ રૂપે, શ્રી ધનખર એલોરાના ગૃષ્ણેશ્વર મંદિરમાં પૂજા અને આશીર્વાદ પણ લેશે અને એલોરાની ગુફાઓ (કૈલાશ ગુફા) ની મુલાકાત લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version