Site icon News Continuous Bureau | Mumbai

બોલો આ રાજ્ય માં જય શ્રી રામ ના નારા ની વિરુદ્ધ માં વિધાનસભા માં પ્રસ્તાવ આવશે. જાણો ચોંકાવનાર વિગત..

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર જય શ્રી રામના નારા લાગ્યા હતા હવે ત્રણમુલ કોંગ્રેસ બંગાળ વિધાનસભામાં તેની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.

સીએમ મમતા બેનર્જીનું અપમાન ગણાવતા ટીએમસીએ કહ્યું કે તે વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ લાવી શકે છે.

Join Our WhatsApp Channel

જો કે, કોંગ્રેસ અને સીપીએમ એ નિખાલસપણે કહ્યું છે કે તેઓ નિંદા પ્રસ્તાવને સમર્થન નહીં આપે.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version