Site icon

યોગી આદિત્યનાથ સાથે પંગો લેનાર આઝમ ખાન ની તબિયત ફરી લથડી.. હવે ઇલાજ માટે લખનઉં રવાના… જાણો વિગત…

ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં બંધ રામપુરથી સપા સાંસદ આઝમ ખાનનું સ્વાસ્થ્ય અચાનક બગડી ગયું છે. 

આઝમ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થતા લખનઉંની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી અનુસાર, સપા સાંસદનું ઓક્સીજન લેવલ 88 સુધી પહોચી ગયુ છે. ઓક્સિજન લેવલ ઓછુ હોવાને કારણે તેમણે લખનઉં રેફર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

થાણા નું સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ એટલે કે તળાવ પાળીનું તળાવ છલકાઈ ગયું : રસ્તા પાણીથી છલકાઈ ગયા. જુઓ વિડિયો 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version