Site icon

ચારા કૌભાંડ હેઠળ જેલ માં રહેલા લાલુપ્રસાદની તબિયત ગંભીર હાલતમાં. જાણો વિગત. શું થયું તેમને?

RJDના સુપ્રીમો અને ઘાસચારા કૌભાંડના દોષિત લાલૂ પ્રસાદ યાદવની ગુરૂવાર મોડી સાંજે અચાનક તબિયત લથડી છે, હાલ તેમની હાલત ગંભીર થઇ ગઇ છે.

તેઓ શ્વાસ નથી લઇ શકતા. તેમની છાતીમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ છે.

Join Our WhatsApp Community

ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, રિમ્સ અધીક્ષક ડૉ.વિવેક કશ્યપ અને લાલૂ પ્રસાદ યાદવની સારવાર કરી રહેલા ડૉક્ટર ઉમેશ પ્રસાદ તેને જોવા માટે પેઈંગ વોર્ડ પહોંચ્યા.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version