Site icon News Continuous Bureau | Mumbai

ચારા કૌભાંડ હેઠળ જેલ માં રહેલા લાલુપ્રસાદની તબિયત ગંભીર હાલતમાં. જાણો વિગત. શું થયું તેમને?

RJDના સુપ્રીમો અને ઘાસચારા કૌભાંડના દોષિત લાલૂ પ્રસાદ યાદવની ગુરૂવાર મોડી સાંજે અચાનક તબિયત લથડી છે, હાલ તેમની હાલત ગંભીર થઇ ગઇ છે.

તેઓ શ્વાસ નથી લઇ શકતા. તેમની છાતીમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ છે.

Join Our WhatsApp Channel

ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, રિમ્સ અધીક્ષક ડૉ.વિવેક કશ્યપ અને લાલૂ પ્રસાદ યાદવની સારવાર કરી રહેલા ડૉક્ટર ઉમેશ પ્રસાદ તેને જોવા માટે પેઈંગ વોર્ડ પહોંચ્યા.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version