Site icon News Continuous Bureau | Mumbai

ચારા કૌભાંડ હેઠળ જેલ માં રહેલા લાલુપ્રસાદની તબિયત ગંભીર હાલતમાં. જાણો વિગત. શું થયું તેમને?

RJDના સુપ્રીમો અને ઘાસચારા કૌભાંડના દોષિત લાલૂ પ્રસાદ યાદવની ગુરૂવાર મોડી સાંજે અચાનક તબિયત લથડી છે, હાલ તેમની હાલત ગંભીર થઇ ગઇ છે.

તેઓ શ્વાસ નથી લઇ શકતા. તેમની છાતીમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ છે.

Join Our WhatsApp Channel

ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, રિમ્સ અધીક્ષક ડૉ.વિવેક કશ્યપ અને લાલૂ પ્રસાદ યાદવની સારવાર કરી રહેલા ડૉક્ટર ઉમેશ પ્રસાદ તેને જોવા માટે પેઈંગ વોર્ડ પહોંચ્યા.

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version