કોરોના વાયરસનું સંક્રમણ હવે યુપીના સીતાપુર જેલ સુધી પહોંચી ગયું છે
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ આઝમખાન સહિત જેલમાં બંધ 13 કેદીઓનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ તમામની જેલની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કુલ મળીને 68 કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો.
રિલાયન્સ મેદાનમાં : 1000 ટન પર ઓક્સિજનનું ઉત્પાદન પહોંચ્યું.
