Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનું સંક્રમણ જેલ સુધી પ્રસર્યું. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાન સહિત આટલા કેદીઓ આવ્યા કોરોનાની ચપેટમાં

કોરોના વાયરસનું સંક્રમણ હવે યુપીના સીતાપુર જેલ સુધી પહોંચી ગયું છે

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ આઝમખાન સહિત જેલમાં બંધ 13 કેદીઓનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.   

Join Our WhatsApp Channel

હાલ તમામની જેલની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કુલ મળીને 68 કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો.

રિલાયન્સ મેદાનમાં : 1000 ટન પર ઓક્સિજનનું ઉત્પાદન પહોંચ્યું.
 

Massive Drug Bust at Bengaluru Airport બેંગલુરુ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી 13.14 કરોડનું હાઈડ્રોપોનિક કેનાબીસ ઝડપાયું
KanjurmargBadlapur Metro14 મુંબઈગરા માટે ખુશખબર કાંજુરમાર્ગબદલાપુર મેટ્રો14 પ્રોજેક્ટને મળી મંજૂરી, મુસાફરી થશે સરળ
Bhimashankar Temple Reopens ભીમાશંકર મહાદેવના કપાટ ૫ મહિના બાદ ફરી ખુલ્યા, પ્રશાસને ભક્તોની સુરક્ષા માટે લીધા આ ૫ મોટા નિર્ણયો
Monsoon Update મહારાષ્ટ્રમાં ચોમાસું પાછું ઠેલાયું હવામાન વિભાગે જાહેર કર્યું નવું એલર્ટ, જાણો હવે કઈ તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદ
Exit mobile version