Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનું સંક્રમણ જેલ સુધી પ્રસર્યું. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાન સહિત આટલા કેદીઓ આવ્યા કોરોનાની ચપેટમાં

કોરોના વાયરસનું સંક્રમણ હવે યુપીના સીતાપુર જેલ સુધી પહોંચી ગયું છે

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ આઝમખાન સહિત જેલમાં બંધ 13 કેદીઓનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.   

Join Our WhatsApp Channel

હાલ તમામની જેલની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કુલ મળીને 68 કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો.

રિલાયન્સ મેદાનમાં : 1000 ટન પર ઓક્સિજનનું ઉત્પાદન પહોંચ્યું.
 

Gujarat Independence Day Celebration ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી રાજ્યભરમાં હાથ ધરાશે વ્યાપક સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
Supriya Sule NCP Sharad Pawar Statement “અસલી રાષ્ટ્રવાદી કોની?” સુપ્રિયા સુળેએ વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ, પવાર સાહેબના વારસા પર કરી મોટી વાત
Nashik Earthquake મહારાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા; લોકોમાં ફફડાટ, ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Exit mobile version