Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉન ટાળ્યું પણ રાત્રી કર્ફ્યુની જાહેરાત, આ રાજ્યમાં કોરોના વકરતા નાઈટ કર્ફ્યૂનો લેવાયો નિર્ણય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર

જમ્મુ કાશ્મીરમાં તેજીથી વધી રહેલા કોરોનાના મામલાને જોતા રાજ્યના 20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો છે.

આ કર્ફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આગામી આદેશ સુધી અમલમાં રહેશે. 

એટલે કે બજારો, વ્યાપારિક સંગઠનોને હવે 9 વાગ્યાની પહેલા જ બંધ કરવું પડશે. 

અગાઉ રાતે સાડા 10 વાગ્યાથી વધારે સમય સુધી પ્રતિષ્ઠાન ગતિવિધિઓ જારી રહેતી હતી. 

મુખ્ય સચિવ ડો. અરુણ કુમાર મહેતા ની અધ્યક્ષતામાં બુધવારે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંક્રમણ દર વધવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂને બુધવારથી આગામી આદેશ સુધી અમલમાં મુકી દીધો છે.

PM મોદીની સિક્યુરિટીમાં ચૂક મામલે પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય, બનાવી હાઈલેવલ કમિટી; આટલા દિવસમાં રજૂ કરશે રિપોર્ટ

Abhijeet Dipke Assaulted Abhijeet Dipke Assaulted જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે પર હુમલો, પ્રદર્શન દરમિયાન યુવકે ઝડી થપ્પડો; જુઓ વિડિયો
Gir Forest Safari closed આજથી આગામી 4 મહિના માટે સફારી પર પ્રતિબંધ, પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ
Massive Drug Bust at Bengaluru Airport બેંગલુરુ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી 13.14 કરોડનું હાઈડ્રોપોનિક કેનાબીસ ઝડપાયું
KanjurmargBadlapur Metro14 મુંબઈગરા માટે ખુશખબર કાંજુરમાર્ગબદલાપુર મેટ્રો14 પ્રોજેક્ટને મળી મંજૂરી, મુસાફરી થશે સરળ
Exit mobile version