Site icon

મોટા સમાચાર – ગુજરાતમાં ભાજપના આ મોટા ગજાના નેતાએ રાજીનામું આપ્યું- રાજકારણમાં ખળભળાટ

News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટી(BJP)ના ગુજરાત (Gujarat)ખાતેના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે(Jay Narayan Vyas) પાર્ટીમાંથી રાજીનામુ(resignation) આપ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત(Rajasthan CM Ashok Gehlot)ને મળ્યા હતા. આજે સવારે તેમણે પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે તેમજ મીડિયા સાથે થયેલી વાતચીતમાં પોતાના રાજીનામાં પાછળનું કારણ પાર્ટીની આંતરિક રાજકીય લડાઈને જવાબદાર ઠેરવ્યું છે. 

Join Our WhatsApp Community

જય નારાયણ વ્યાસ મોદી સરકાર(Modi Govt) માં આરોગ્ય મંત્રી હતા તેમજ ગત 32 વર્ષથી તેઓ ભાજપમાં સામેલ હતા. 

એવી અટકણો વહેતી થઈ છે કે આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસ પાર્ટી અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : વાયરલેસ ચાર્જિંગ સાથે સ્માર્ટ સૂટકેસ થયું લોન્ચ- મળે છે અનેક શાનદાર ફીચર્સ

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version