Site icon

મોટા સમાચાર – ગુજરાતમાં ભાજપના આ મોટા ગજાના નેતાએ રાજીનામું આપ્યું- રાજકારણમાં ખળભળાટ

News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટી(BJP)ના ગુજરાત (Gujarat)ખાતેના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે(Jay Narayan Vyas) પાર્ટીમાંથી રાજીનામુ(resignation) આપ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત(Rajasthan CM Ashok Gehlot)ને મળ્યા હતા. આજે સવારે તેમણે પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે તેમજ મીડિયા સાથે થયેલી વાતચીતમાં પોતાના રાજીનામાં પાછળનું કારણ પાર્ટીની આંતરિક રાજકીય લડાઈને જવાબદાર ઠેરવ્યું છે. 

Join Our WhatsApp Community

જય નારાયણ વ્યાસ મોદી સરકાર(Modi Govt) માં આરોગ્ય મંત્રી હતા તેમજ ગત 32 વર્ષથી તેઓ ભાજપમાં સામેલ હતા. 

એવી અટકણો વહેતી થઈ છે કે આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસ પાર્ટી અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : વાયરલેસ ચાર્જિંગ સાથે સ્માર્ટ સૂટકેસ થયું લોન્ચ- મળે છે અનેક શાનદાર ફીચર્સ

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version