Site icon

હેં! સરદાર ઉધમ સિંહ ફિલ્મની એન્ટ્રી આ કારણથી ઓસ્કારમાં રીજેક્ટ કરવામાં આવી.. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 ઓક્ટોબર, 2021.
મંગળવાર.    
ભારત તરફથી 94માં ઓસ્કાર એવોર્ડ માટે સત્તાવાર મોકલવામાં આવેલી સરદાર ઉધમસિંહ ફિલ્મને જયુરીએ નકારી દીધી છે. વિકી કૌશલ અભિનિત સરદાર ઉધમસિંહને ઓસ્કારમાં એન્ટ્રી નહીં મળતા બોલીવુડ સહિત ભારતીય ફિલ્મચાહકોને જબરો ધકકો લાગ્યો છે. આ જ્યુરીનો ભાગ રહેલા ઈન્દ્રદીપ દાસગુપ્તાના જણાવ્યા મુજબ સરદાર ઉધમસિંહ ફિલ્મમાં બ્રિટિશરો પ્રત્યે  નફરત બતાવવામાં આવી છે, જે વાત જ્યુરીમાં રહેલા અમુક લોકો પચાવી શકયા નહોતા. આ ફિલ્મને પૂરી નિષ્ઠા સાથે બનાવવામાં આવી હતી. પરંતુ ફિલ્મને નફરત સાથે જોડીને ઓસ્કારમાં એન્ટ્રી ન આપી તે ખેદજનક બાબત છે.

અરે વાહ, શું વાત છે! આ દેશના માછીમારોએ શોધી કાઢ્યો 700 વર્ષ જૂનો શ્રીવિજય રાજવંશનો ‘સુવર્ણ ટાપુ’ અને અમૂલ્ય ખજાનો; જુઓ તસવીરો, જાણો વિગતે…
 

Join Our WhatsApp Community
Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version