Site icon

નુપુર શર્માના સમર્થનમાં હવે આવી કરણી સેના-આપી દીધું વિવાદાસ્પદ નિવેદન-કહ્યું-જો નુપૂર શર્માને કંઈ થયું તો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વિશ્વ હિન્દુ પરિષદ(Vishwa Hindu Parishad) બાદ હવે કરણી સેનાએ(Karni Sena) નુપૂર શર્માને(Nupur Sharma) ખુલ્લું સમર્થન આપ્યું છે. 

રાજકોટ(Rajkot) કરણી સેનાના મૌલિક સિંહ વાઢેરે(Maulik Singh Vadher) આ મામલે નિવેદન આપી નુપુર શર્માને સમર્થન આપ્યું છે.

તેમણે કહ્યું કરણી સેનાનું નુપુર શર્માને સમર્થન છે અને જો તેમને કઈ થયું તો ભારત ભળકે બળશે. 

સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, તેમણે કઈ ખોટું નથી કહ્યું માટે જો તેમને કંઇ પણ થશે તો ભારત ભળકે બળશે.

ઉલ્લેખનીય છે કે, નુપુર શર્મા પોતાના એક નિવેદનને પગલે હાલ મુસ્લિમ સમુદાયના(Muslim community) રોષનો ભોગ બન્યા છે.

 આ સમાચાર પણ વાંચો : નુપુર શર્માને સમર્થન અને પયંગબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા  ભિવંડીના મુસ્લિમ યુવકની ધરપકડ-  સ્થાનિક ટોળાએ યુવકની કરી મારપીટ- જુઓ વિડિયો- જાણો વિગત

Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
Exit mobile version