Site icon

નુપુર શર્માના સમર્થનમાં હવે આવી કરણી સેના-આપી દીધું વિવાદાસ્પદ નિવેદન-કહ્યું-જો નુપૂર શર્માને કંઈ થયું તો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વિશ્વ હિન્દુ પરિષદ(Vishwa Hindu Parishad) બાદ હવે કરણી સેનાએ(Karni Sena) નુપૂર શર્માને(Nupur Sharma) ખુલ્લું સમર્થન આપ્યું છે. 

રાજકોટ(Rajkot) કરણી સેનાના મૌલિક સિંહ વાઢેરે(Maulik Singh Vadher) આ મામલે નિવેદન આપી નુપુર શર્માને સમર્થન આપ્યું છે.

તેમણે કહ્યું કરણી સેનાનું નુપુર શર્માને સમર્થન છે અને જો તેમને કઈ થયું તો ભારત ભળકે બળશે. 

સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, તેમણે કઈ ખોટું નથી કહ્યું માટે જો તેમને કંઇ પણ થશે તો ભારત ભળકે બળશે.

ઉલ્લેખનીય છે કે, નુપુર શર્મા પોતાના એક નિવેદનને પગલે હાલ મુસ્લિમ સમુદાયના(Muslim community) રોષનો ભોગ બન્યા છે.

 આ સમાચાર પણ વાંચો : નુપુર શર્માને સમર્થન અને પયંગબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા  ભિવંડીના મુસ્લિમ યુવકની ધરપકડ-  સ્થાનિક ટોળાએ યુવકની કરી મારપીટ- જુઓ વિડિયો- જાણો વિગત

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version