કેરાલાના માલાકાર ઓર્થોડોક્સ સિરિયન ચર્ચે પોતાના અનુયાયીઓને ભાજપા ઉમેદવાર બાલાશંકરને જીતાડવા માટે અપીલ કરી છે.
આનું કારણ એમ છે કે બાલાશંકરને ચર્ચને બચાવવા માટે બહુ મોટુ યોગદાન આપ્યુ હતુ.
ભાજપ દ્વારા ખ્રિસ્તીઓને પોતાની તરફેણમાં લાવવાના પ્રયત્નો સફળ થયા તો આ વખતે તે ચૂંટણીમાં ઈતિહાસ રચી શકે તેમ છે
