Site icon

કેરળને ખૂંચે છે લક્ષદ્વીપના પ્રશાસક.. પાછા બોલાવવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો. જાણો કયા ગુજરાતી નેતા કફોડી પરિસ્થિતિમાં મુકાયા.

કેરળ વિધાનસભામાં લક્ષદ્વીપ સરકાર દ્વારા લાવવામાં આવેલા તાજેતરના સુધારાઓ પરત ખેંચવાની માંગ સાથે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. 

કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજયન દરખાસ્ત રજૂ કરી ટાપુના લોકોની ચિંતાની તાત્કાલિક નિવારણની માંગ કરી છે.

Join Our WhatsApp Community

ઠરાવમાં લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ પટેલે પસાર કરેલા વિવાદાસ્પદ સુધારા પાછા ખેંચવાની માંગ કરી છે. 

આ સાથે કેન્દ્રને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટરને ફરીથી બોલાવવા અને તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કેન્દ્રિય પ્રદેશ લક્ષદ્વીપમાં ટાપુના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ દ્વારા જાહેર કરાયેલા વહીવટી સુધારાને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા. 

ભારતના 91 વર્ષીય ખડતલ રમતવીરે કોરોનાને હરાવ્યો, પરંતુ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર! જાણો વિગતે

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version