ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
કેરલમાં કોરોનાના વધતા જતા કેસને જોતા રાજ્ય સરકારે સખત પ્રતિબંધો લગાવવા શરૂ કરી દીધા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કેરલ સરકારે માત્ર તે લોકોને રાજ્યમાં દાખલ થવાની મંજૂરી આપી છે જેમની પાસે યાત્રાના 72 કલાકની અંદરનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય.
જોકે મહારાષ્ટ્ર અને સિક્કિમ જેવા કેટલાક રાજ્યો નકારાત્મક આરટી-પીસીઆર રિપોર્ટ વગર રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી આપી છે.
કાબુલ ઍરપૉર્ટ પર ફાયરિંગ બાદ અફરાતફરીની સ્થિતિ, અમેરિકાએ સંભાળી સુરક્ષાની કમાન; જુઓ વીડિયો