Site icon

આ દક્ષિણી રાજ્યમાં કોરોના થયો બેકાબુ, રાજ્ય સરકારે લીધા પગલાં ; જાણો વિગતે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કેરલમાં કોરોનાના વધતા જતા કેસને જોતા રાજ્ય સરકારે સખત પ્રતિબંધો લગાવવા શરૂ કરી દીધા છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર કેરલ સરકારે માત્ર તે લોકોને રાજ્યમાં દાખલ થવાની મંજૂરી આપી છે જેમની પાસે યાત્રાના 72 કલાકની અંદરનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય. 

જોકે મહારાષ્ટ્ર અને સિક્કિમ જેવા કેટલાક રાજ્યો નકારાત્મક આરટી-પીસીઆર રિપોર્ટ વગર રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી આપી છે.

કાબુલ ઍરપૉર્ટ પર ફાયરિંગ બાદ અફરાતફરીની સ્થિતિ, અમેરિકાએ સંભાળી સુરક્ષાની કમાન; જુઓ વીડિયો

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version