Site icon

આ દક્ષિણી રાજ્યમાં કોરોના થયો બેકાબુ, રાજ્ય સરકારે લીધા પગલાં ; જાણો વિગતે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કેરલમાં કોરોનાના વધતા જતા કેસને જોતા રાજ્ય સરકારે સખત પ્રતિબંધો લગાવવા શરૂ કરી દીધા છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર કેરલ સરકારે માત્ર તે લોકોને રાજ્યમાં દાખલ થવાની મંજૂરી આપી છે જેમની પાસે યાત્રાના 72 કલાકની અંદરનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય. 

જોકે મહારાષ્ટ્ર અને સિક્કિમ જેવા કેટલાક રાજ્યો નકારાત્મક આરટી-પીસીઆર રિપોર્ટ વગર રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી આપી છે.

કાબુલ ઍરપૉર્ટ પર ફાયરિંગ બાદ અફરાતફરીની સ્થિતિ, અમેરિકાએ સંભાળી સુરક્ષાની કમાન; જુઓ વીડિયો

Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Exit mobile version