Site icon News Continuous Bureau | Mumbai

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટી દુર્ઘટના, 40 યાત્રિકો ભરેલી બસ સહિત અનેક વાહનો કાટમાળમાં દબાયાંની આશંકા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

હિમાચલ પ્રદેશના કિન્નોરમાં બુધવારના રોજ બપોરે મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયાં ભૂસ્ખલન થવાના કારણે યાત્રીઓથી ભરેલી બસ કાટમાળમાં દટાઈ ગઈ છે. આ ઉપરાંત બે કાર પણ ભૂસ્ખલનની ઝપટમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં 35-40 મુસાફરો છે. અકસ્માત બાદ રાહત-બચાવ દળ ઘટનાસ્થળે રવાના થઈ ગયાં છે. ઘટનાસ્થળેથી જે દૃશ્યો સામે આવી રહ્યાં છે એ હૃદયદ્રાવક છે. આ દુર્ઘટના કિન્નોર જિલ્લાના નિગુલસેરી નૅશનલ હાઈવે-5 પર ચીલ જંગલની પાસે બની છે.

રાજ્યસભામાં વિપક્ષના વલણથી સ્પીકર વ્યથિત, ચોધાર આંસુએ રડ્યા વેંકૈયા નાયડુ ; વિરોધી સાંસદો પર કાર્યવાહીની શક્યતા 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં લૅન્ડસ્લાઇડની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત ત્યાં નદીઓમાં પૂર પણ આવ્યું છે. 

 

 

Shinde Targets Thackeray રામ મંદિર દાન વિવાદ ઠાકરે પર શિંદેનો મોટો પલટવાર, સિદ્ધિવિનાયક મંદિરમાં દાન ચોરીનો લગાવ્યો ગંભીર આરોપ
MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Exit mobile version