Site icon

ભાજપના આ નેતાએ પોતાના પર થયેલા હુમલાને લઈ આપ્યું વિવાદસ્પદ નિવદેનઃ સીધો આરોપ કર્યો મુખ્ય પ્રધાન પર જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્રના પુણેમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ગયા અઠવાડિયે ઝપાઝપી થઈ હતી, જેમાં કિરીટ સોમૈયા જખમી થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. હોસ્પિટલથી રજા બાદ  સોમૈયાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા છે.

કિરીટ સોમૈયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે પૂણેમાં મારા પર હુમલો મુખ્યમંત્રીના સૂચન બાદ જ થયો હતો.

ધર્મ સંસદમાં આપેલા નિવદેનો પર RSS વડાએ આપ્યું મોટુ નિવેદનઃ કહ્યું તેઓ હિંદુ વિચારધારાથી બહુ દૂર જાણો વિગત

કિરીટ સોમૈયાએ પુણેના જમ્બો કોવિડ સેન્ટરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કિરીટ સોમૈયા શનિવારે પુણેના શિવાજીનાર પોલીસ સ્ટેશન અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. આ સમયે શિવસેનાના કાર્યકરો અને સોમૈયા વચ્ચે મારામારી થઈ હતી.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version