Site icon

પડતા પર પાટું. હવામાન વિભાગની આગાહી: મહારાષ્ટ્રના આ ભાગોમાં આગામી 4 દિવસ પડશે ભારેથી-અતિભારે વરસાદ

હવામાન વિભાગ (આઈએમડી) એ ફરી એકવાર નૈઋત્યના ચોમાસાની તોફાની અસર હજી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 

આઈએમડીએ આગાહી કરી છે મધ્ય મહારાષ્ટ્રના પુણે તથા કોલ્હાપુર જિલ્લામાં પણ 28 અને 29 જુલાઈના રોજ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. 

Join Our WhatsApp Community

મુંબઈ, થાણે અને પાલઘરમાં 29,30 અને 31 જુલાઈ દરમિયાન ભારે વર્ષા (યલો એલર્ટ) થાય તેવી શક્યતા છે 

કોંકણના રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં 28-29 જુલાઈ દરમિયાન ભારે વર્ષા (યલો એલર્ટ) જ્યારે 30-31, જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વર્ષા (ઓરેન્જ) થવાની સંભાવના છે.  

સાથે જ હવામાન ખાતાએ રાજ્યના માછીમારોને પણ 28થી 31 જુલાઈ દરમિયાન દરિયામાં નહીં જવાની ચેતવણી આપી છે. 

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પડેલા મુશળધાર વરસાદને પગલે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત નિપજ્યા છે. 

‘ઓક્સિજનના અભાવથી કોઈનું મોત નથી થયું’ તેમ કહેનાર કેન્દ્રએ હવે રાજ્યો પાસેથી માંગ્યા મોતના આંકડા.. જાણો શું છે સરકારનો પ્લાન

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version