Site icon

કર્ણાટક ભાજપના મંત્રીની થશે ધરપકડ. આપશે મંત્રી પદેથી રાજીનામું. જાણો વિગતે….

News Continuous Bureau | Mumbai 

કર્ણાટક(Karnataka)ના ભાજપ(BJP)ના ટોચના નેતા તથા પંચાયત ગ્રામ્ય વિકાસ મંત્રી કે.એસ.ઈશ્વરપ્પા(ks eshwarappa)એ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના કથિત આત્મહત્યા કેસમાં કર્ણાટકના મંત્રી કેએસ ઇશ્વરપ્પા(ks eshwarappa)નું નામ સામે આવ્યા બાદ તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી(Chief Minister)ને મારું રાજીનામું(resignation) સોંપીશ.

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ મંગળવારે ઉડુપીની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને કેએસ ઇશ્વરપ્પા પર કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

સિવિલ કોન્ટ્રાક્ટરના મૃત્યુ અંગે નોંધાયેલા કેસમાં આરોપી તરીકે તેમનું નામ સામે આવ્યું ત્યારથી વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : લગભગ નક્કી થઈ ગયું. હાર્દિક પટેલ આ પાર્ટીમાં જઈ શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી. જાણો વિગતે….

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version