Site icon News Continuous Bureau | Mumbai

કર્ણાટક ભાજપના મંત્રીની થશે ધરપકડ. આપશે મંત્રી પદેથી રાજીનામું. જાણો વિગતે….

News Continuous Bureau | Mumbai 

કર્ણાટક(Karnataka)ના ભાજપ(BJP)ના ટોચના નેતા તથા પંચાયત ગ્રામ્ય વિકાસ મંત્રી કે.એસ.ઈશ્વરપ્પા(ks eshwarappa)એ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના કથિત આત્મહત્યા કેસમાં કર્ણાટકના મંત્રી કેએસ ઇશ્વરપ્પા(ks eshwarappa)નું નામ સામે આવ્યા બાદ તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી(Chief Minister)ને મારું રાજીનામું(resignation) સોંપીશ.

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ મંગળવારે ઉડુપીની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને કેએસ ઇશ્વરપ્પા પર કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

સિવિલ કોન્ટ્રાક્ટરના મૃત્યુ અંગે નોંધાયેલા કેસમાં આરોપી તરીકે તેમનું નામ સામે આવ્યું ત્યારથી વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : લગભગ નક્કી થઈ ગયું. હાર્દિક પટેલ આ પાર્ટીમાં જઈ શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી. જાણો વિગતે….

Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ
Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Exit mobile version