Site icon News Continuous Bureau | Mumbai

કર્ણાટક ભાજપના મંત્રીની થશે ધરપકડ. આપશે મંત્રી પદેથી રાજીનામું. જાણો વિગતે….

News Continuous Bureau | Mumbai 

કર્ણાટક(Karnataka)ના ભાજપ(BJP)ના ટોચના નેતા તથા પંચાયત ગ્રામ્ય વિકાસ મંત્રી કે.એસ.ઈશ્વરપ્પા(ks eshwarappa)એ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના કથિત આત્મહત્યા કેસમાં કર્ણાટકના મંત્રી કેએસ ઇશ્વરપ્પા(ks eshwarappa)નું નામ સામે આવ્યા બાદ તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી(Chief Minister)ને મારું રાજીનામું(resignation) સોંપીશ.

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ મંગળવારે ઉડુપીની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને કેએસ ઇશ્વરપ્પા પર કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

સિવિલ કોન્ટ્રાક્ટરના મૃત્યુ અંગે નોંધાયેલા કેસમાં આરોપી તરીકે તેમનું નામ સામે આવ્યું ત્યારથી વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : લગભગ નક્કી થઈ ગયું. હાર્દિક પટેલ આ પાર્ટીમાં જઈ શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી. જાણો વિગતે….

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version