Site icon News Continuous Bureau | Mumbai

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત, છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના આટલા આંચકા નોંધાયા. જાણો વિગતે

સૌરાષ્ટ્ર-કચ્છની ધરા સતત ભુંકપોથી ધ્રુજતી રહે છે, એવામાં છેલ્લા 24 કલાકમાં 5 આચંકા અનુભવાયા હતા.

દુધઈમાં 2.6 તથા 2.3 અને 1.5 ની તીવ્રતાનો ભુંકપ અનુભવાયો હતો. જ્યારે બેલામાં 2.1 અને રાપરમાં 1.1 તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો.

Join Our WhatsApp Channel

દૂધઈથી 30, 9 અને 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

છેલ્લા 15 દિવસમાં 22 જેટલા આંચકાઓ અનુભવાયા હોવાથી કચ્છના લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version