Site icon

લખીમપુર હિંસામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, મૃત્યુઆંક વધીને 9 થયો, વધુ એક નેતાની અટકાયત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

યુપીના લખીમપુર ખીરીમાં હિંસા બાદ તણાવ વધી રહ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ લખીમપુર ખીરીમાં હિંસા બાદ મૃતકોની સંખ્યા 9 પર પહોંચી છે આ ઘટના પછી ગુમ થયેલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે. 

પત્રકાર રમણ કશ્યપનો મૃતદેહ પરિવાર જનોએ હોવાની પુષ્ટી કરી છે. પત્રકારના પરિજનોએ ચોકમાં મૃતદેહ રાખી ન્યાયની માંગ સાથે જામ કર્યો છે.

આ દરમિયાન પ્રિયંકા ગાંધી પછી અખિલેશ યાદવની અટકાયત કરી દેવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

 મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન આટલા કલાક પાણીપુરવઠો બંધ રહેશે; જાણો વિગતે

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version