Site icon

દેશનાં આ રાજ્યમાં 18 જંગલી હાથીઓનાં નિપજ્યા મોત, તંત્ર થયું દોડતું

આસામના નગાંવ-કાર્બી આંગલોંગ જિલ્લાની સરહદ પર એક ટેકરી પર ઓછામાં ઓછા 18 જંગલી હાથીનાં મૃત્યુ થયાં છે. 

વનવિભાગ દ્વારા જણાવ્યાનુસાર 14 હાથીઓના મૃતદેહો ટેકરીની ટોચ પર મળી આવ્યા છે, જ્યારે અન્ય ચાર પહાડીના નીચલા ભાગમાંથી મળી આવ્યા છે. 

Join Our WhatsApp Community

વનવિભાગ દ્વારા થયેલી મોતની પ્રારંભિક તપાસમાં જણાવાયું છે કે જંગલી હાથીઓનાં મોત વીજળી પડવાથી થયા હોય.

ઇઝરાયલ બાદ વિશ્વના આ બીજા દેશમાં માસ્ક પહેરવાથી આંશિક મુક્તિ
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version