Site icon

આ જગ્યાએ લોક ડાઉન કેન્સલ થયું. લોક ડાઉન ની જાહેરાત પાછી ખેંચી.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 31 માર્ચ થી 9 એપ્રિલ સુધી lockdown નો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ જિલ્લા અધિકારી સુનિલ ચૌહાણ એ lockdown રદ કરી દીધું છે.

    કોરોના ના વધતા પ્રકોપને રોકવા ઔરંગાબાદમાં દસ દિવસનું lockdown જાહેર કરાયું હતું. પરંતુ હવે આ lockdown રદ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારી અને જિલ્લા અધિકારી એ એક પત્રકાર પરિષદ યોજીને ઘોષણા કરી હતી. સુનિલ ચૌહાણ એ વધુમાં જણાવ્યું હતું કે તેમણે એનજીઓ અને ડૉક્ટરની સલાહ લઈને lockdown રદ્ કરવાનો નિર્ણય લીધો છે.જોકે પહેલા જાહેર કરાયેલા lockdown ના પગલે બજારમાં સામાન લેવા માટે લોકોની ઘણી ભીડ ઉમટી હતી.

   ઉલ્લેખનીય છે કે, સુનિલ ચૌહાણ ના નિર્ણય નો ભાજપ અને મનસે ના નેતાઓ સાથે વિરોધ પક્ષના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો.AIMIM ને અધ્યક્ષ ઈમ્તિયાઝ જલીલ એ તો નિર્ણયના વિરોધમાં આંદોલન કરવાની ધમકી પણ આપી છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version