Site icon

આ જગ્યાએ લોક ડાઉન કેન્સલ થયું. લોક ડાઉન ની જાહેરાત પાછી ખેંચી.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 31 માર્ચ થી 9 એપ્રિલ સુધી lockdown નો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ જિલ્લા અધિકારી સુનિલ ચૌહાણ એ lockdown રદ કરી દીધું છે.

    કોરોના ના વધતા પ્રકોપને રોકવા ઔરંગાબાદમાં દસ દિવસનું lockdown જાહેર કરાયું હતું. પરંતુ હવે આ lockdown રદ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારી અને જિલ્લા અધિકારી એ એક પત્રકાર પરિષદ યોજીને ઘોષણા કરી હતી. સુનિલ ચૌહાણ એ વધુમાં જણાવ્યું હતું કે તેમણે એનજીઓ અને ડૉક્ટરની સલાહ લઈને lockdown રદ્ કરવાનો નિર્ણય લીધો છે.જોકે પહેલા જાહેર કરાયેલા lockdown ના પગલે બજારમાં સામાન લેવા માટે લોકોની ઘણી ભીડ ઉમટી હતી.

   ઉલ્લેખનીય છે કે, સુનિલ ચૌહાણ ના નિર્ણય નો ભાજપ અને મનસે ના નેતાઓ સાથે વિરોધ પક્ષના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો.AIMIM ને અધ્યક્ષ ઈમ્તિયાઝ જલીલ એ તો નિર્ણયના વિરોધમાં આંદોલન કરવાની ધમકી પણ આપી છે.

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version