Site icon

પુનામાં લાગ્યું કરફ્યુ. આ બંદીશો લાગું. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨ એપ્રિલ ૨૦૨૧
શુક્રવાર

વધતા કોરોના ના કેસ ને કારણે ગુનામાં સાત દિવસ માટે આંશિક lockdown લાગુ કરાયું છે. સરકારે બહાર પાડેલા આદેશ મુજબ આગામી 7 દિવસ માટે તમામ બાર અને રેસ્ટોરન્ટ તેમજ ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંજે 6 થી સવારે 6:00 વાગ્યા દરમ્યાન પુના માં કરફ્યુ રહેશે.

Join Our WhatsApp Community

જોકે કર્ફ્યૂ દરમિયાન હોમ ડીલેવરી માટે લોકોને પરવાનગી આપી છે. પરંતુ શહેરમાં હવે કોઇપણ પ્રકારની સાર્વજનિક કે પોલિટિકલ એક્ટિવિટીને પરવાનગી આપવામાં આવી નથી.
એક વાત સ્પષ્ટ છે કે મુંબઇ અને પુના એ માત્ર બે શહેરોમાં કડક lockdown અથવા કર્ફ્યુ લગાવવામાં આવ્યો નહોતો. જેમાંથી પુનામાં બંદીશ લાગુ પડી છે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version