Site icon

પુનામાં લાગ્યું કરફ્યુ. આ બંદીશો લાગું. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨ એપ્રિલ ૨૦૨૧
શુક્રવાર

વધતા કોરોના ના કેસ ને કારણે ગુનામાં સાત દિવસ માટે આંશિક lockdown લાગુ કરાયું છે. સરકારે બહાર પાડેલા આદેશ મુજબ આગામી 7 દિવસ માટે તમામ બાર અને રેસ્ટોરન્ટ તેમજ ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંજે 6 થી સવારે 6:00 વાગ્યા દરમ્યાન પુના માં કરફ્યુ રહેશે.

Join Our WhatsApp Community

જોકે કર્ફ્યૂ દરમિયાન હોમ ડીલેવરી માટે લોકોને પરવાનગી આપી છે. પરંતુ શહેરમાં હવે કોઇપણ પ્રકારની સાર્વજનિક કે પોલિટિકલ એક્ટિવિટીને પરવાનગી આપવામાં આવી નથી.
એક વાત સ્પષ્ટ છે કે મુંબઇ અને પુના એ માત્ર બે શહેરોમાં કડક lockdown અથવા કર્ફ્યુ લગાવવામાં આવ્યો નહોતો. જેમાંથી પુનામાં બંદીશ લાગુ પડી છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version