Site icon

પુનામાં લાગ્યું કરફ્યુ. આ બંદીશો લાગું. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨ એપ્રિલ ૨૦૨૧
શુક્રવાર

વધતા કોરોના ના કેસ ને કારણે ગુનામાં સાત દિવસ માટે આંશિક lockdown લાગુ કરાયું છે. સરકારે બહાર પાડેલા આદેશ મુજબ આગામી 7 દિવસ માટે તમામ બાર અને રેસ્ટોરન્ટ તેમજ ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંજે 6 થી સવારે 6:00 વાગ્યા દરમ્યાન પુના માં કરફ્યુ રહેશે.

Join Our WhatsApp Community

જોકે કર્ફ્યૂ દરમિયાન હોમ ડીલેવરી માટે લોકોને પરવાનગી આપી છે. પરંતુ શહેરમાં હવે કોઇપણ પ્રકારની સાર્વજનિક કે પોલિટિકલ એક્ટિવિટીને પરવાનગી આપવામાં આવી નથી.
એક વાત સ્પષ્ટ છે કે મુંબઇ અને પુના એ માત્ર બે શહેરોમાં કડક lockdown અથવા કર્ફ્યુ લગાવવામાં આવ્યો નહોતો. જેમાંથી પુનામાં બંદીશ લાગુ પડી છે.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version