Site icon News Continuous Bureau | Mumbai

પુનામાં લાગ્યું કરફ્યુ. આ બંદીશો લાગું. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨ એપ્રિલ ૨૦૨૧
શુક્રવાર

વધતા કોરોના ના કેસ ને કારણે ગુનામાં સાત દિવસ માટે આંશિક lockdown લાગુ કરાયું છે. સરકારે બહાર પાડેલા આદેશ મુજબ આગામી 7 દિવસ માટે તમામ બાર અને રેસ્ટોરન્ટ તેમજ ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંજે 6 થી સવારે 6:00 વાગ્યા દરમ્યાન પુના માં કરફ્યુ રહેશે.

Join Our WhatsApp Channel

જોકે કર્ફ્યૂ દરમિયાન હોમ ડીલેવરી માટે લોકોને પરવાનગી આપી છે. પરંતુ શહેરમાં હવે કોઇપણ પ્રકારની સાર્વજનિક કે પોલિટિકલ એક્ટિવિટીને પરવાનગી આપવામાં આવી નથી.
એક વાત સ્પષ્ટ છે કે મુંબઇ અને પુના એ માત્ર બે શહેરોમાં કડક lockdown અથવા કર્ફ્યુ લગાવવામાં આવ્યો નહોતો. જેમાંથી પુનામાં બંદીશ લાગુ પડી છે.

LeopardTeenager Encounter દીપડો પણ હારી ગયો! ૩૦ મિનિટની જીવલેણ ઝપાઝપીમાં કિશોરે દીપડાને આપી મ્હાત.
Uddhav Shivsena 3 MPs NDA Number મહારાષ્ટ્ર પોલિટિક્સમાં મોટો ધડાકો! સાંસદોના પક્ષ પલટાથી NDA મજબૂત, ઉદ્ધવ ઠાકરેની ચિંતા વચ્ચે સંજય રાઉત એક્શનમાં
Maharashtra Monsoon Rain Delayed Update ખેડૂતો પર આભ તૂટ્યું! મહારાષ્ટ્રમાં ચોમાસાને લઈને સૌથી માઠા સમાચાર; હજુ આટલા દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નહીં
Vadodara Bus Truck Accident Kotambi વડોદરા હાઈવે પર બસટ્રક વચ્ચે ભયાનક અકસ્માત; ૧૦ મુસાફરોના જીવ ગયા, ઘાયલોની હાલત અત્યંત નાજુક
Exit mobile version