Site icon

મધ્યપ્રદેશમાં ફરી એક વખત ધાર્મિક કટ્ટરતા નો મામલો સામે આવ્યો. વેપારીઓએ બિલ પર ઈસ્લામ સંદર્ભે પ્રચાર છાપી નાખ્યો. અપાયો તપાસનો આદેશ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

હાલ દેશમાં ધાર્મિક કટ્ટરવાદનું આ મામલે તમામ લોકોનું વલણ પહેલા હતા ઉગ્ર બન્યું છે. આ પરિસ્થિતિમાં હવે ધર્મના પ્રચાર અને પ્રસારની પહેલા જેવી હરકતો લોકો ગંભીરતાથી લઇ રહ્યા છે. તેવામાં મધ્યપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે.

કાનપુર ખાતે મુસ્લિમ સમાજના દુકાનદારોએ પોતાની દુકાન માથી સામગ્રીના લોકોને બિલ પર ઇસ્લામ ધર્મનો પ્રચાર લખીને આપી રહ્યા છે. હવે આ સંદર્ભે હંગામો થતા પોલીસ કમિશનર અસિમ અરુણે સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ એક આઇએએસ ઓફિસર પણ ધર્માંતરણ સંદર્ભે બફાટ માર્યો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશનું રાજકારણ ગરમ થયું છે. આવા સમયે આ બીજી ઘટના સામે આવતા લોકોનો ગુસ્સો વધી ગયો છે.

લો બોલો!  આત્મનિર્ભર બનવાની સલાહ આપનારી કેન્દ્ર સરકારના આ પ્રધાને લોકોને ઓનલાઈન ખરીદી કરવાની આપી સલાહઃ વેપારી આલમ રોષમાં. જાણો વિગત.
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version