Site icon News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશમાં ફરી એક વખત ધાર્મિક કટ્ટરતા નો મામલો સામે આવ્યો. વેપારીઓએ બિલ પર ઈસ્લામ સંદર્ભે પ્રચાર છાપી નાખ્યો. અપાયો તપાસનો આદેશ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

હાલ દેશમાં ધાર્મિક કટ્ટરવાદનું આ મામલે તમામ લોકોનું વલણ પહેલા હતા ઉગ્ર બન્યું છે. આ પરિસ્થિતિમાં હવે ધર્મના પ્રચાર અને પ્રસારની પહેલા જેવી હરકતો લોકો ગંભીરતાથી લઇ રહ્યા છે. તેવામાં મધ્યપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે.

કાનપુર ખાતે મુસ્લિમ સમાજના દુકાનદારોએ પોતાની દુકાન માથી સામગ્રીના લોકોને બિલ પર ઇસ્લામ ધર્મનો પ્રચાર લખીને આપી રહ્યા છે. હવે આ સંદર્ભે હંગામો થતા પોલીસ કમિશનર અસિમ અરુણે સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ એક આઇએએસ ઓફિસર પણ ધર્માંતરણ સંદર્ભે બફાટ માર્યો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશનું રાજકારણ ગરમ થયું છે. આવા સમયે આ બીજી ઘટના સામે આવતા લોકોનો ગુસ્સો વધી ગયો છે.

લો બોલો!  આત્મનિર્ભર બનવાની સલાહ આપનારી કેન્દ્ર સરકારના આ પ્રધાને લોકોને ઓનલાઈન ખરીદી કરવાની આપી સલાહઃ વેપારી આલમ રોષમાં. જાણો વિગત.
 

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version