Site icon

શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર-  હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા

News Continuous Bureau | Mumbai 

શિવસેના પાર્ટી(Shivsena) ના 40 ધારાસભ્યોએ હવે સુરત(Surat)થી છેડો ફાડી નાખ્યો છે. તેઓ અમદાવાદ(Ahmdabad) અથવા ગાંધીનગર(Gandhinagar) નથી ગયા પરંતુ તેઓ સીધા ગોવાહાટી(Guvahati) પહોંચ્યા છે. અહીં તેમણે એક હોટેલમાં મુકામ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર શિવસેના(SHivsena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ની કોઈ પકડ નથી. અહીં શિવસેનાના નામે એક ચકલું પણ ઉડે તેમ નથી. આ પરિસ્થિતિમાં હવે ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) ફિઝિકલી દુર ગયેલા પોતાના ધારાસભ્યો સામે પોલીસ યંત્રણાનો કોઈ ખાસ ઉપયોગ કરી શકે તેમ નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : રાજનૈતિક ખડા જંગી વચ્ચે મહારાષ્ટ્ર ની રાજનીતિ મા કોરોના ની એન્ટ્રી – રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ને થયો કોરોના- હોસ્પિટલમાં દાખલ -જાણો તેમને કોરોના થવાથી ઉદ્ધવ ઠાકરેને કેટલો ફટકો પડશે

 ગુવાહાટીમાં પહોંચ્યા બાદ તેમને પૂર્ણ સુરક્ષા પુરી પાડવામાં આવી છે. તેમ જ અહીંથી શિવસેના નારાજ ધારાસભ્યો આગળનો નિર્ણય લેશે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version