Site icon

આ તે કેવું આશ્ચર્ય- જે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના ખાસમખાસ છે તેઓ પણ ગુવાહાટી પહોંચ્યા- શું દાળમાં ખરેખર કંઈક કાળું છે

 News Continuous Bureau | Mumbai 

 ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના સૌથી નજીકના ગણાતા તેમજ ઠાકરે પરિવારના રાઝદાર કહી શકાય તેવા ધારાસભ્યો(MLAs)એ હવે મુંબઈ(Mumbai) છોડવાનું શરૂ કરી દીધું છે. આ એવા ધારાસભ્યો છે જે ગમે તે પરિસ્થિતિમાં ઠાકરે પરિવાર(Thackeray Family) સાથે છેડો ફાડે તેમ નથી. હવે સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે આ ધારાસભ્યોએ મુંબઈ છોડવાની જરૂર કેમ પડી? શું આ ધારાસભ્યો(MLAs)ને ડિસ્કોલીફાય થવાનો ડર સતાવી રહ્યો છે? કે પછી તેમને મોકલવામાં આવી રહ્યા છે. જે ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guwahati) જઈ રહ્યા છે તેમના નામ આ મુજબ છે. મંગેશ કુડાલકર, સદા સરવણકર, દાદા ભુસે, દીપક કેસરકર, સંજય રાઠોડ અને દિલીપ લાંડે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા

આ તમામ ધારાસભ્યોના ગુવાહાટી પહોંચી જવાની સાથે જ એકનાથ શિંદે ને પૂરતું સંખ્યાબળ મળી જશે.

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version