Site icon

આ તે કેવું આશ્ચર્ય- જે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના ખાસમખાસ છે તેઓ પણ ગુવાહાટી પહોંચ્યા- શું દાળમાં ખરેખર કંઈક કાળું છે

 News Continuous Bureau | Mumbai 

 ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના સૌથી નજીકના ગણાતા તેમજ ઠાકરે પરિવારના રાઝદાર કહી શકાય તેવા ધારાસભ્યો(MLAs)એ હવે મુંબઈ(Mumbai) છોડવાનું શરૂ કરી દીધું છે. આ એવા ધારાસભ્યો છે જે ગમે તે પરિસ્થિતિમાં ઠાકરે પરિવાર(Thackeray Family) સાથે છેડો ફાડે તેમ નથી. હવે સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે આ ધારાસભ્યોએ મુંબઈ છોડવાની જરૂર કેમ પડી? શું આ ધારાસભ્યો(MLAs)ને ડિસ્કોલીફાય થવાનો ડર સતાવી રહ્યો છે? કે પછી તેમને મોકલવામાં આવી રહ્યા છે. જે ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guwahati) જઈ રહ્યા છે તેમના નામ આ મુજબ છે. મંગેશ કુડાલકર, સદા સરવણકર, દાદા ભુસે, દીપક કેસરકર, સંજય રાઠોડ અને દિલીપ લાંડે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા

આ તમામ ધારાસભ્યોના ગુવાહાટી પહોંચી જવાની સાથે જ એકનાથ શિંદે ને પૂરતું સંખ્યાબળ મળી જશે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version