Site icon

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, આ કેન્દ્રીય મંત્રીએ ર્ક્યો નવો દાવો કહ્યું- મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારના 'પતન' માટે હજુ વધુ એક સમયમર્યાદા નક્કી કરતા, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ આજે નવો દાવો કર્યો છે 

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર લાંબો સમય ટકશે નહીં. તે જલ્દી પડી જશે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે અત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બીમાર છે, તેથી હું તેમના વિશે વાત કરવા માંગતો નથી. 

ગત સપ્તાહે 61 વર્ષીય શિવસેના સુપ્રીમોએ તેમની કરોડરજ્જુની નાની સર્જરી કરાવી હતી અને તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે ગઠ બંધન તોડીને શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને મહા વિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું હતું.

જર્મનીમાં કોરોનાનો ડરામણો રેકોર્ડ, 24 કલાકમાં જ આટલા લાખથી વધુ કેસ આવ્યા સામે; જાણો વિગતે
 

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version