Site icon

મહારાષ્ટ્ર: ભારે વરસાદને કારણે આ જિલ્લામાં ભૂસ્ખલન, 11 લોકોના નિપજ્યા મોત, આઠ ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ

મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આજે બપોરે સતારા જિલ્લાના અંબેઘર ગામમાં ભૂસ્ખલન થતા ઘટનાસ્થળેથી 11  મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય આઠ લોકોની શોધખોળ ચાલુ છે. 

જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે, પાટણ તહસીલના આ ગામમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 16 લોકો ફસાયા હોવાની આશંકા છે. કારણ કે ચારથી પાંચ મકાનો કાટમાળ નીચે દબાઇ ગયા છે.

Join Our WhatsApp Community

ભારતના હવામાન વિભાગ (આઈએમડી) એ સતારા માટે એક નવું 'રેડ  એલર્ટ' જાહેર કર્યું છે, જેમાં આગામી 24 કલાકમાં મહારાષ્ટ્રના આ પશ્ચિમ જિલ્લાના ડુંગરાળ ઘાટ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર કરશે આ મદદ; છગન ભુજબળે કરી આ મોટી જાહેરાત, જાણો વિગત

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version