Site icon

મહારાષ્ટ્રનાં આ જિલ્લામાં શ્રમિકો સાથે ગંભીર અકસ્માત, આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રમાં બુલઢાણા જિલ્લામાં શ્રમિકોને લઈ જતું વાહન પલટી મારી જતાં મોટો અકસ્માત થયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ સમૃદ્ધિ રાજમાર્ગ પરિયોજના માટે કામ કરતાં શ્રમિકોને લઈ જતું વાહન પલટી મારી જતાં અકસ્માત થયો છે. 

આ ભીષણ અક્સ્માતમાં ઓછામાં ઓછા 13 મજૂરોના મોત થયા છે. જોકે હજુ સાચો આંકડો મળી શક્યો નથી. 

હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે ડમ્પર રસ્તા ઉપર લપસવાના કારણે અકસ્માત થયો હોય. 

ડમ્પર પલટી ખાઈ જવાના કારણે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને બીજા 5 લોકો હોસ્પિટલ પહોંચવા દરમિયાન અવસાન પામ્યા છે .

ટીમ ઇન્ડિયા તરફથી રમતા આ ક્રિકેટર પર લાગ્યો ચોરીનો આરોપ, રાજ્યના ક્રિકેટ બોર્ડે લગાવ્યો આરોપ; જાણો વિગતે

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version