Site icon

નાસિકમાં એક વખત નહીં પણ ત્રણ વખત અનુભવાયા ભૂકંપના આંચકા- રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા- લોકોમાં ભયનો માહોલ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) નાસિક જિલ્લામાં(Nashik district) મંગળવારે રાત્રે ત્રણ વખત ભૂકંપના(Earthquake) આંચકા અનુભવાયા છે. 

Join Our WhatsApp Community

રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા (Earthquake intensity) અનુક્રમે 3.4, 2.1 અને 1.9 આંકવામાં આવી છે.

ભૂકંપનું કેન્દ્ર(Epicenter of earthquake) નાસિકથી 15 થી 20 કિમી દૂર ડિંડોરી તહસીલમાં(Dindori Tehsil) જણાવવામાં આવી રહ્યું છે.

જોકે સદનસીબે ભૂકંપની ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મોટો રેલ અકસ્માત- પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે થઈ ટક્કર- દુર્ઘટનામાં આટલા મુસાફરો થયા ઇજાગ્રસ્ત

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version