Site icon

નાસિકમાં એક વખત નહીં પણ ત્રણ વખત અનુભવાયા ભૂકંપના આંચકા- રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા- લોકોમાં ભયનો માહોલ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) નાસિક જિલ્લામાં(Nashik district) મંગળવારે રાત્રે ત્રણ વખત ભૂકંપના(Earthquake) આંચકા અનુભવાયા છે. 

Join Our WhatsApp Community

રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા (Earthquake intensity) અનુક્રમે 3.4, 2.1 અને 1.9 આંકવામાં આવી છે.

ભૂકંપનું કેન્દ્ર(Epicenter of earthquake) નાસિકથી 15 થી 20 કિમી દૂર ડિંડોરી તહસીલમાં(Dindori Tehsil) જણાવવામાં આવી રહ્યું છે.

જોકે સદનસીબે ભૂકંપની ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મોટો રેલ અકસ્માત- પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે થઈ ટક્કર- દુર્ઘટનામાં આટલા મુસાફરો થયા ઇજાગ્રસ્ત

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version