Site icon

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવા મુદ્દે મહારાષ્ટ્ર ACBએ નિવેદન આપી કરી આ સ્પષ્ટતા ; જાણો વિગતે 

તાજેતરમાં જ મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ બે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.  

જોકે હવે રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરોએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પરમબીરસિંહ વિરુદ્ધ આવી કોઈ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી નથી. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સચિન વાઝે કેસમાં મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ પરમબીરસિંહે મુખ્ય પ્રધાનને પત્ર મોકલ્યો હતો. આ લેટર બોમ્બથી રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. 

અંગ્રેજોએ પાંચ વાર કર્યું હતું આસામ-મિઝોરમનું સીમાંકન; જાણો આસામ-મિઝોરમ વચ્ચેના સીમાવિવાદનો ઇતિહાસ

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version