Site icon

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવા મુદ્દે મહારાષ્ટ્ર ACBએ નિવેદન આપી કરી આ સ્પષ્ટતા ; જાણો વિગતે 

તાજેતરમાં જ મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ બે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.  

જોકે હવે રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરોએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પરમબીરસિંહ વિરુદ્ધ આવી કોઈ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી નથી. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સચિન વાઝે કેસમાં મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ પરમબીરસિંહે મુખ્ય પ્રધાનને પત્ર મોકલ્યો હતો. આ લેટર બોમ્બથી રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. 

અંગ્રેજોએ પાંચ વાર કર્યું હતું આસામ-મિઝોરમનું સીમાંકન; જાણો આસામ-મિઝોરમ વચ્ચેના સીમાવિવાદનો ઇતિહાસ

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version