Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવા મુદ્દે મહારાષ્ટ્ર ACBએ નિવેદન આપી કરી આ સ્પષ્ટતા ; જાણો વિગતે 

તાજેતરમાં જ મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ બે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.  

જોકે હવે રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરોએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પરમબીરસિંહ વિરુદ્ધ આવી કોઈ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી નથી. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સચિન વાઝે કેસમાં મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ પરમબીરસિંહે મુખ્ય પ્રધાનને પત્ર મોકલ્યો હતો. આ લેટર બોમ્બથી રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. 

અંગ્રેજોએ પાંચ વાર કર્યું હતું આસામ-મિઝોરમનું સીમાંકન; જાણો આસામ-મિઝોરમ વચ્ચેના સીમાવિવાદનો ઇતિહાસ

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Kalyan Durgadi Fort| કલ્યાણના દુર્ગાડી કિલ્લા પર હાઈવોલ્ટેજ ડ્રામા! નમાઝ પઢવા મુદ્દે ભારે હોબાળો, વિરોધમાં શિવસેના અને ભાજપ આમનેસામને
BMC Land Deal। શિંદે જૂથના પ્લાન પર આદિત્ય ઠાકરેએ ફેરવ્યું પાણી, દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુપ્ત વાતચીત લીક
Nautapa Weather Update। મહારાષ્ટ્રમાં ‘નવતપા’ શરૂ થતાં જ પારો ૪૭ ડિગ્રીને પાર, હવામાન વિભાગની કડક ચેતવણી
Exit mobile version