Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ નિયત્રંણમાં, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓ વધ્યા ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,126 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 195 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,27,194 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 7,436 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.69 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 72,810 એક્ટિવ કેસ છે.

 ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડો ઘટીને 30 હજારે પહોંચ્યો ; જાણો આજના નવા આંકડા 

Raj Thackeray Visits Matoshree રાજ ઠાકરેઉદ્ધવ ઠાકર સાથે મુલાકાત માટે પહોંચ્યા ‘માતોશ્રી’, રાજકીય સમીકરણો બદલાવાની અટકળો વેગ પકડ્યો, ઠાકરે બંધુઓની બેઠક પર સૌની નજર
FDA Dairy License Suspension Stay તુકારામ મુંઢેના નિર્ણય પર હાઈકોર્ટનો સ્ટે FDA દ્વારા રદ કરાયેલા ૮ ડેરીઓના લાઈસન્સ નિલંબન પર મંજૂરી રોકાઈ
Gujarat Heavy Rains ગુજરાત પર મેઘરાજાની કૃપા! માત્ર ૫ દિવસમાં જળસંકટ દૂર, ૧૪ ડેમ છલકાયા, ૨૧ હાઈ એલર્ટ પર..
Maharashtra NEET Aspirant Suicide મહારાષ્ટ્રમાં NEET પરીક્ષામાં અપેક્ષિત પરિણામ ન મળતા યુવતી ભાંગી પડી, ૧૬૬ માર્ક્સ આવતા ભરી લીધું આત્મઘાતી પગલું
Exit mobile version