Site icon

હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

‘બ્રેક ધ ચેઇન’ હેઠળ સરકારે જે નવી ગાઇડલાઇન બહાર પાડી છે તે મુજબ હવે લગ્ન સમારંભમાં વધુમાં વધુ ૨૫ લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત લગ્નના કાર્યક્રમને બે કલાકમાં પતાવવો પડશે. તેમજ લગ્ન સમારંભ દરમિયાન કોરોના ની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જે કોઈ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તેને પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

કાયદો કડક બને છે : ઇમરજન્સી કામ સિવાય જો હવે પ્રાઈવેટ વાહન બહાર નીકળ્યા તો દસ હજાર રૂપિયાનો દંડ.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version