Site icon

હનુમાન ચાલીસા પર વિવાદ વધુ વકર્યો, બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ગૃહ સેક્રેટરી સાથે કરી મુલાકાત, ગૃહ સચિવે આપી આ ખાતરી

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલી ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચેની લડાઈ દિલ્હી(Delhi) દરબાર સુધી પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Community

પોતાના પર થયેલા હુમલાને લઈને મહારાષ્ટ્ર બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ(Kirit somaiya) આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા(Union Home Secretary Ajay Bhalla) સાથે મુલાકાત કરી છે. 

લગભગ 25 મિનિટ સુધી ગૃહ સચિવને મળીને બહાર આવ્યા બાદ સોમૈયાએ કહ્યું કે આવી જ ઘણી ફરિયાદો પહેલા પણ આવી છે.

સોમૈયાએ જણાવ્યું કે, અજય ભલ્લાએ જરૂરિયાત પડવા પર એક તપાસ ટીમને મહારાષ્ટ્ર મોકલવાની વાત પણ કહી છે. 

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા(hanuman chalisa) અને લાઉડસ્પીકર(Loudspeaker) વિવાદની વચ્ચે સોમૈયા પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ માટેનો આરોપ શિવસેનાના(Shivsena) કાર્યકર્તા પર લાગ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ આદિવાસી નેતાએ કરી માંગણી. જે ધર્મ પરિવર્તન કરે છે તેને નાત બહાર મુકો. જાણો વિગતે…

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version