Site icon

 મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા સંદર્ભે નિર્ણય લેવાયો. તેમજ બોર્ડ એકઝામ નું શું થશે?  જાણો વિગત.

ભારે કરી! ધો.10ના બે વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં ચોંટાડી રૂા.500ની નોટો, પણ દાવ પડી ગયો ઉલટો.. મળી આ સજા..

ભારે કરી! ધો.10ના બે વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં ચોંટાડી રૂા.500ની નોટો, પણ દાવ પડી ગયો ઉલટો.. મળી આ સજા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્ર સરકારે ધોરણ 9 અને ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા સંદર્ભે અંતિમ નિર્ણય લઈ લીધો છે. આ નિર્ણય મુજબ નવમી અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરવામાં આવશે. એટલે કે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. બીજી તરફ ધોરણ 10 તેમજ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા સંદર્ભે શું કરવું? તે વિશે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આ બે ધોરણની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. એટલે કે જે પ્રકારે પરીક્ષા થાય છે તે પ્રકારે જ થશે. જોકે તેનું સ્વરૂપ શું હશે તે સંદર્ભે હજી સુધી કોઈ દિશાનિર્દેશ આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે એક થી આઠ ધોરણ ને માસ પ્રમોશન આપ્યું હતું. હવે નવમા અને 11મા ધોરણ ને પણ માસ પ્રમોશન આપી દેવાયું છે.

કોરોના ટેસ્ટિંગ સંદર્ભે હવે નવી ગાઇડલાઇન બહાર પડી : આ છે નિયમ
 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version