Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન, સમયસર લોન ભરનાર નું વ્યાજ માફ. જાણો વિગત

બજેટમાં મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. 

જે ખેડૂત ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સમયસર ભરશે તેને નવી લોન પર એકે રૂપિયા નું વ્યાજ નહીં કરવું પડે.

Join Our WhatsApp Channel

સરકારની આ યોજનાનો લાભ ૩૧ લાખ ખેડૂતોને થશે.

 

મહારાષ્ટ્ર સરકારે દસ હજાર કરોડની ખોટ વાળું બજેટ રજૂ કર્યું. જાણો આંકડા.

Shiv Sena Dispute Supreme Court સુપ્રીમ કોર્ટમાં શિવસેના વિવાદની આરપારની લડાઈ! ઠાકરે જૂથ દ્વારા કાનૂની દલીલો રજૂ, અદાલતે સ્વીકાર્યા મુખ્ય મુદ્દાઓ.
Karjat Station Incident મોતના મુખમાંથી પરત ફર્યા પ્રવાસી! કરજત સ્ટેશને ચાલુ ટ્રેન પકડવા જતાં ટ્રેક પર પડી ગયા, કર્મચારીએ આ રીતે બચાવ્યો જીવ
Ram Mandir Trust CEO અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના સીઈઓપદ માટે આ ત્રણ નામોની પસંદગી, ટૂંક સમયમાં લેવાશે અંતિમ નિર્ણય
Widow and Orphan Cess on Petrol Diesel આ રાજ્યમાં પેટ્રોલડીઝલ ખરીદવા પર ચૂકવવો પડશે ‘વિધવા અને અનાથ સેસ’, જાહેર થયું નોટિફિકેશન
Exit mobile version